Loading

જગન્નાથજીની રથયાત્રાનું જુનાગઢ ખાતે ભવ્ય સ્વાગત

અષાઢી બીજ ના પવન પર્વ નિમિતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન ધી જુનાગઢ કોમર્શિય કો ઓપેરેટિવ બેન્કના પૂર્વ ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચા ના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક ખાતે રથયાત્રાનું ભવ્ય સ્વાગત આતશબાજી સાથે કરેલ તેમજ ભાવિકો ને કઢેલ દૂધ ના પ્રસાદનું વિતરણ કરેલ આ પ્રસંગે બેન્કના ચેરમેન શ્રી આશિષભાઈ પારેખ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્રભાઈ જોબનપુત્રા તેમજ ડિરેક્ટર શ્રી જે. એમ. ભટ્ટ સાહેબ અને જયમિનભાઈ ગઢીયા તથા સી. ઇ. ઑ. શ્રી રાજેશભાઈ મારડીયા અને કર્મચારીઓ એ શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરેલ.
Spread the word
X